જે પોતાનું સ્વમાન જાળવી રાખે છે તે બુદ્ધિશાળી છે; અને જે જાળવતો નથી તે મૂર્ખ છે. (હદીસ બોધ)
બોધ વચન
જે માણસ મધમાખીના ડંખથી ડરીને મધપૂડાનો ત્યાગ કરે છે તે મધ મેળવવાને લાયક નથી. – શેકસપિયર
આજની આરસી
૨૨ ઓકટોબર બુધવાર ર૦૨૫
૨૯ રબીઉલ આખર હિજરી ૧૪૪૭ કારતક સુદ એકમ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૨૦
ખત્મે ઝવાલ ૧૨-૨૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૯
Gujarat Today
Leave A Reply